અશ્વિન ચૌહાણ પીએચ.ડી. થયા
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વ્યાખ્યાતા અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ચૌહાણને ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી એનાયત કરી છે. તેમના મહા નિબંધનું શીર્ષક 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' છે.તેમણે ખ્યાતનામ સાહિત્યકાર અને કતારલેખક ડૉ. રઘુવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સંશોધનકાર્ય સંપન્ન કર્યું છે.
Wednesday, December 9, 2009
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment