Monday, November 30, 2009

કાલેલકર ગ્રંથાવલિ

કાલેલકર ગ્રંથાવલિ

૧ પ્રવાસ
૨ પ્રવાસ
૩ લલિત નિબંધો
૪ કેળવણી વિષયક લેખો
૫ સમાજ અને સંસ્કૃતિ
૬ સમાજ અને સંસ્કૃતિ
૭ આત્મકથાનકો
૮ આત્મચરિત્ર અને ચરિત્રસંકીર્તન
૯ સાહિત્ય વિષયક લેખો- ૧
૧૦ સાહિત્ય વિષયક લેખો-૨
૧૧ ધર્મચિંતન- ૧
૧૨ ધર્મચિંતન- ૨
૧૩ વાસરી-૧
૧૪ વાસરી-૨
૧૫ કાકાસાહેબનું પત્રસાહિત્ય
કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ









૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫

જોહાન ગાલ્તુંગ સાથે

જોહાન ગાલ્તુંગ સાથે બે દિવસની કાર્યશાળાનો અવિસ્મરણીય અનુભવ

a village-visit

Wednesday, November 18, 2009

વાચનલાયક,વિચારલાયક આત્મકથા

(૧) કમળાશંકર પંડ્યા *વેરાન જીવન
(૨) મામાસાહેબ ફડકે *મારી જીવનકથા
(૩) મોહનદાસ કરમચંદ ગાંધી *સત્યના પ્રયોગો
(૪) મથુરાદાસ ત્રિકમજી * આત્મનિરીક્ષણ
(૫) મેડેલિન સ્લેડ *
(૬) પંડિત સુખલાલજી*
(૭) મોરારજી દેસાઈ*
(૮) સુમંત મહેતા*
(૯) શારદા મહેતા*
(૧૦)ગણેશ વાસુદેવ માવલંકર*
(૧૧)બબલભાઈ મહેતા * મારી જીવનયાત્રા
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦

Tuesday, November 17, 2009

લખવું અને ચાલવું

" આપણી દુનિયાને પોતીકી બનાવવાનો એક રસ્તો છે લખવું અને બીજો રસ્તો છે ચાલવું."
-જીઓફ નિકોલ્સન

અખબાર

" ડૂસકાં હૃદય માંહેથી ચિક્કાર નીકળે છે,
ત્યારે શબ્દો કલમમાંથી દસ બાર નીકળે છે.
આ બોઝિલ અને ત્રસ્ત રાતો જેમ તેમ વીતે ,
ત્યારે જ દોસ્ત ,સવારે અખબાર નીકળે છે. "
ડો. મુકુલ ચોકસી ,સુરત

Wednesday, November 11, 2009

'નિરીક્ષક'નો વીજાણું અંક

અજ્ઞાન, જડતા-રૂપી રાતનું અંધારું

" અંધાપારૂપી રાતના પણ ચમત્કાર હોય છે.પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. "
-હેલન કેલર
('અપંગની પ્રતિભા'(હેલન કેલર કૃત આત્મકથા),મૂળ લેખિકા : હેલન કેલર,અનુવાદ : મગનભાઈ પ્રભુદાસ દેસાઈ,નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ,નવેમ્બર,૧૯૪૭)
-------------------------------------------------------------------------------------

આપને જ્ઞાનનો અને ચેતનનો પ્રકાશ મુબારક,

અશ્વિનવર્ષાભિનંદન !
To Ashwin,
conGREATulations for starting a blog !
From Ashwin