Thursday, July 21, 2011

ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી




ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે આજે ,પત્રકારત્વ વિભાગ(ગૂજરાત વિદ્યાપીઠ)ના વર્ષ : ૦૧ અને વર્ષ : ૦૨ના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ,
પ્રાણજીવન વિદ્યાર્થી ભવન , ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ ,અમદાવાદ -૩૮૦ ૦૧૪
તારીખ : ૨૧-૦૭-૨૦૧૧
સમય : ૧૨ : ૦૦થી ૨:૩૦