Thursday, January 13, 2011

આર.એ.માશેલકરનું વ્યાખ્યાન


ભારતીય સામુદાયિક શિક્ષણ સંઘ દ્વારા પ્રતિવર્ષ પ્રોફેસર રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.આ અંતર્ગત અગિયારમું વ્યાખ્યાન આર.એ.માશેલકરે આપ્યું.તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી,પુણેના ભટનાગર ફેલો છે.તેમણે ૦૭-૦૧-૨૦૧૧ના રોજ 'Gandhian Engineering : More from Less for More' વિશે વ્યાખ્યાન આપ્યું.

ખોળાનો છૂપાનાર !



બેટો હોય કે બેટી, વાંદરી માટે એ કેવળ બચ્ચું હોય છે ! ડાળી હોય કે પાળી,બચ્ચા માટે માનો ખોળો એટલે સલામતીની ખોળાધરી!