Friday, August 19, 2011

'વિશ્વ તસવીર દિન'

તસવીરપ્રેમીઓને 'વિશ્વ તસવીર દિન'ની પ્રેમભરી શુભેચ્છા !

Wednesday, August 17, 2011

upavaas

Please see the following link :

http://www.divyabhaskar.co.in/article/MAG-vishesh-ashwin-kumar-fasting-gandhi-and-we-all-2357217.html

e-paper link :
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=58&eddate=8/17/2011%2012:00:00%20AM&querypage=2

Friday, August 12, 2011

ઉમાશંકર જોશી અને ગૂજરાત વિદ્યાપીઠ



ઉમાશંકર જોશી ઈ.સ.૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન-સક્રિય હતા. એ વખતની તેમની રોજનીશી ' '૩૧માં ડોકિયું' પુસ્તકરૂપે પ્રસિદ્ધિ પામી.
એ સમયગાળામાં યુવાન ઉમાશંકર કેવા સોહામણા લાગતા હશે એની છબી અહીં રજૂ કરી છે.
તસવીર-સૌજન્ય : http://umashankarjoshi.in

Thursday, July 21, 2011

ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી




ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે આજે ,પત્રકારત્વ વિભાગ(ગૂજરાત વિદ્યાપીઠ)ના વર્ષ : ૦૧ અને વર્ષ : ૦૨ના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ,
પ્રાણજીવન વિદ્યાર્થી ભવન , ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ ,અમદાવાદ -૩૮૦ ૦૧૪
તારીખ : ૨૧-૦૭-૨૦૧૧
સમય : ૧૨ : ૦૦થી ૨:૩૦

Monday, June 6, 2011

ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર


કુલપતિ નારાયણ દેસાઈના સાન્નિધ્યમાં,કુલનાયક સુદર્શન આયંગારના સહવાસમાં અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીની સક્રિયતામાં
ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય,વેડછી
તાલુકો : વાલોડ,જિલ્લો : તાપી
તારીખ : ૦૫-૦૫-૨૦૧૧થી ૧૫-૦૫-૨૦૧૧

Thursday, June 2, 2011

inernet connection

આજથી ઘરે ઇન્ટરનેટનું જોડાણ સુલભ થયું છે.

Sunday, April 10, 2011

રાષ્ટ્રમાતા કસ્તૂરબા

રાષ્ટ્રમાતા કસ્તૂરબાનો જન્મદિન ૧૧-૦૪-૧૮૬૯ હોય તો આજે તેમને જન્મદિનની અઢળક શુભેચ્છા!