Friday, August 19, 2011
Wednesday, August 17, 2011
upavaas
Please see the following link :
http://www.divyabhaskar.co.in/article/MAG-vishesh-ashwin-kumar-fasting-gandhi-and-we-all-2357217.html
e-paper link :
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=58&eddate=8/17/2011%2012:00:00%20AM&querypage=2
http://www.divyabhaskar.co.in/article/MAG-vishesh-ashwin-kumar-fasting-gandhi-and-we-all-2357217.html
e-paper link :
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=58&eddate=8/17/2011%2012:00:00%20AM&querypage=2
Friday, August 12, 2011
ઉમાશંકર જોશી અને ગૂજરાત વિદ્યાપીઠ
Thursday, July 21, 2011
ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી
ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે આજે ,પત્રકારત્વ વિભાગ(ગૂજરાત વિદ્યાપીઠ)ના વર્ષ : ૦૧ અને વર્ષ : ૦૨ના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ,
પ્રાણજીવન વિદ્યાર્થી ભવન , ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ ,અમદાવાદ -૩૮૦ ૦૧૪
તારીખ : ૨૧-૦૭-૨૦૧૧
સમય : ૧૨ : ૦૦થી ૨:૩૦
Monday, June 6, 2011
ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર
Thursday, June 2, 2011
Sunday, April 10, 2011
રાષ્ટ્રમાતા કસ્તૂરબા
રાષ્ટ્રમાતા કસ્તૂરબાનો જન્મદિન ૧૧-૦૪-૧૮૬૯ હોય તો આજે તેમને જન્મદિનની અઢળક શુભેચ્છા!
Thursday, January 13, 2011
આર.એ.માશેલકરનું વ્યાખ્યાન

ભારતીય સામુદાયિક શિક્ષણ સંઘ દ્વારા પ્રતિવર્ષ પ્રોફેસર રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.આ અંતર્ગત અગિયારમું વ્યાખ્યાન આર.એ.માશેલકરે આપ્યું.તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી,પુણેના ભટનાગર ફેલો છે.તેમણે ૦૭-૦૧-૨૦૧૧ના રોજ 'Gandhian Engineering : More from Less for More' વિશે વ્યાખ્યાન આપ્યું.
ખોળાનો છૂપાનાર !
Subscribe to:
Posts (Atom)




