Friday, August 12, 2011

ઉમાશંકર જોશી અને ગૂજરાત વિદ્યાપીઠ



ઉમાશંકર જોશી ઈ.સ.૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન-સક્રિય હતા. એ વખતની તેમની રોજનીશી ' '૩૧માં ડોકિયું' પુસ્તકરૂપે પ્રસિદ્ધિ પામી.
એ સમયગાળામાં યુવાન ઉમાશંકર કેવા સોહામણા લાગતા હશે એની છબી અહીં રજૂ કરી છે.
તસવીર-સૌજન્ય : http://umashankarjoshi.in

No comments:

Post a Comment