" ડૂસકાં હૃદય માંહેથી ચિક્કાર નીકળે છે,
ત્યારે શબ્દો કલમમાંથી દસ બાર નીકળે છે.
આ બોઝિલ અને ત્રસ્ત રાતો જેમ તેમ વીતે ,
ત્યારે જ દોસ્ત ,સવારે અખબાર નીકળે છે. "
ડો. મુકુલ ચોકસી ,સુરત
Tuesday, November 17, 2009
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment